• સોમવાર, 19 મે, 2025

આતંકવાદના મદદગારોને પણ નહીં છોડાય : વડા પ્રધાન

નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસમાં અંગોલાના પ્રમુખ જોઆઓ મેનુઅલ ત્રોંકાવેલ્સ લોરેંકો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. આ મુલાકાતના મંચ પરથી પણ પાકિસ્તાનને પરોક્ષ સંદેશો આપતાં મોદીએ સ્પષ્ટ  શબ્દોમાં કહી દીધું હતું કે, આતંકવાદને આશ્રય આપનારાઓને......