• ગુરુવાર, 31 જુલાઈ, 2025

ભારતમાં સૌથી વધુ નફરતવાળા ભાષણ લઘુમતીઓ સામે : સુપ્રીમ કોર્ટ

§  નેતાઓ ચૂંટણીના લાભ માટે આવું કરે છે : જજ અભય ઓકા

નવી દિલ્હી, તા. 5 : સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય ઓકાએ એક ધ્યાન ખેંચનારી ટિપ્પણીમાં કહ્યું હતું કે, ભારતમાં સૌથી વધુ નફરતભર્યાં ભાષણ લઘુમતી અને ઉત્પીડનના શિકાર સમુદાયો વિરુદ્ધ થાય છે. ધાર્મિક લઘુમતીઓ પર અનેકવાર પ્રકારનાં ભાષણ રાજકીય નેતાઓ દ્વારા ચૂંટણીલક્ષી લાભ માટે પણ અપાય છે.....