• બુધવાર, 04 માર્ચ, 2026

બાંગ્લાદેશી ક્રિકેટરોને ભારતીય કંપની આપી શકે છે આંચકો

ઢાકા, તા. 10 : ભારત અને બંગલાદેશ વચ્ચે સંબંધો વર્તમાન સમયે સારા નથી. બંગલાદેશમાં હિંદુઓની હત્યા થઈ રહી છે. આ દરમિયાન બીસીસીઆઈએ પણ મોટો નિર્ણય કર્યો હતો અને આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સ......