• મંગળવાર, 15 જુલાઈ, 2025

વન ડે ટીમના સુકાની પદે રોહિત શર્માની વિદાય ?

નવી દિલ્હી તા.12 : ટેસ્ટ બાદ ભારતની વન ડે ક્રિકેટ ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપવામાં આવે તેવી અટકળો ઉઠી છે. જાણકારો અનુસાર રોહિત શર્માની વન ડે ટીમના સુકાની પદેથી વિદાયનું કાઉન્ટડાઉન....