• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

અધિકારી નિવૃત્તિ બાદ 20 વર્ષ પુસ્તક નહીં લખી શકે

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્ર સરકાર હવે નિવૃત્તિ પછી વરિષ્ઠ પદ પર રહેલા અધિકારીઓ માટે 20 વર્ષના કૂલિંગ-ઓફ પીરિયડને લાગુ કરવા પર વિચાર કરી રહી છે. ગાળા દરમ્યાન તેઓ પોતાની સેવાથી જોડાયેલું પુસ્તક પ્રકાશિત.....