• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

કચ્છની ધરતીમાં સળવળાટ

ભુજ, તા. 13 : કચ્છને તહસનહસ કરી દેનારા 2001ના વિનાશકારી ભૂકંપે અઢી દાયકા પૂરા થવા જઈ રહ્યા છે. ભૂકંપની વરસી નજીક આવી રહી છે, ત્યાર જ ભૂસ્તરીય સળવળાટમાં વધારો થતાં ઉચાટ ફેલાયો છે. કથરોલ હિલ ફોલ્ટ લાઈનમાં જિયાપર.....