`એસઆરએ અભય યોજના' ડિસેમ્બર, 2026 સુધી લંબાવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈને ઝૂંપડાંમુક્ત કરવા માટે 17 સ્થળોએ એસઆરએ પુનર્વિકાસ પ્રકલ્પ, એસઆરએ અભય યોજનાની મુદત ડિસેમ્બર, 2026 સુધી લંબાવવાની તેમ જ ફરિયાદોના ઝડપી નિકાલ માટે એપેક્સ ગ્રીવન્સ રીડ્રેસલ.......