મરાઠી ભાષાને મુદ્દે અન્યોને પડકારનારા મનસે નેતા પર પસ્તાળ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : મરાઠી ભાષા, સ્થાનિકોને રોજગારી અને ભૂમિપુત્રોના હક્કો માટે ભાજપ, શિવસેના અને
રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ' સરકાર ઉપર સતત ટીકા કરતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના
નેતા સંદીપ દેશપાંડે પર ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પસ્તાળ પાડી છે. સંદીપ દેશપાંડેએ
દાદરમાં `ઇન્દુરી ચાટ' નામની હૉટેલ શરૂ….