• સોમવાર, 19 મે, 2025

ઇ-કૉમર્સને કારણે નાના વેપારીઓની હાલત કફોડી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત કૈટની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણીની વેપારી સ્વાભિમાન બેઠક દરમિયાન કૈટના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના સાસંદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, વેપારીઓને થનારી નાની મોટી સમસ્યાના નિવારણ માટે હંમેશાં કૈટ તત્પર છે. હું કૈટના સહયોગથી.....