• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ચેન્નઈએ બનાવ્યો પોતાની હારનો રસ્તો

§  ધોનીની નવમા નંબરે  બૅટિંગ અને હેઝલવૂડના બાઉન્સરથી ટીમ પરાસ્ત

નવી દિલ્હી, તા. 29 : મેચ જીતવો કે હારવો એ ટીમના ખેલાડીઓના અપ્રોચ ઉપર નિર્ભર કરે છે. ટીમ લડીને હારે તો સમજાય પણ સરેન્ડરના જ ભાવમાં હોય તો સવાલ ઉઠતા હોય છે. ચેન્નઈ અને બેંગલોર વચ્ચેના મેચમાં આ વસ્તુ સાફ જોવા મળી હતી. ચેન્નઈના ચેપોકમાં જે અભેદ કિલ્લો પાંચ વખતની આઈપીએ ચેમ્પિયન ટીમ….