• સોમવાર, 19 મે, 2025

બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યા

§  ભારતની ચેતવણી : યુનુસ સરકાર હિન્દુ સમુદાયની સુરક્ષા કરે

ઢાકા, તા. 19 : બાંગલાદેશમાં એક મોટા હિન્દુ નેતાની મારપીટ કરીને નિર્મમપણે હત્યા કરાતાં ભારે ચકચાર મચી ગઈ હતી. અહેવાલો અનુસાર પ8 વર્ષના ભાવેશચંદ્ર રોયનું તેમનાં ઘરેથી અપહરણ કરી અને પછી ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ હતી. ભારત સરકારે મોહમ્મદ યુનુસની રખેવાળ સરકારની ટીકા કરી….