રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપનારી
નવી દિલ્હી, તા. 13 : સ્ટીલ મંત્રાલય અને મેઘા એન્જીનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ ઉપર 315 કરોડ રૂપિયાની એનઆઈએસપી પરિયોજનામાં કથિત ભ્રષ્ટાચારને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સીના કહેવા પ્રમાણે 315 કરોડ રૂપિયાની પરિયોજનાની....