• રવિવાર, 22 માર્ચ, 2026

લંપટ જ્યોતિષી યોની શુદ્ધિકરણને નામે મહિલાઓનું શારીરિક શોષણ કરતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : જ્યોતિષના નામે મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના લંપટ અશોક ખરાતની તપાસ કરવામાં આવી રહી છે, એમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. યોની શુદ્ધિકરણના.....