અમારા પ્રતિનિધિ તરફથી
નવી મુંબઈ, તા. 31 : થાણે સ્થિત પ્રાણી કાર્યકર્તા અને બચાવકર્તા સુભાજીત ભટ્ટાચાર્યને તેની હાઉસિંગ સોસાયટી દ્વારા સોસાયટીના સામાન્ય વિસ્તારમાં શ્વાનને ફરાવવા તેમ જ શ્વાન સંબંધી અન્ય બાબતો અંગે મે મહિના માટે રૂપિયા પાંચ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાણી કાર્યકર્તાએ પોતાની પ્રતિક્રિયા....