§ બાળાસાહેબની જન્મજયંતીએ નેતાઓ ગેરહાજર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતી નિમિત્તે
યોજાયેલી રૅલીમાં શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિ છતાં કેટલાય આગેવાનોની
ગેરહાજરીની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે. આ આગેવાનો પક્ષથી નારાજ છે કેમ? કે
પછી ઉદ્ધવ ઠાકરેની પક્ષ ઉપર પકડ રહી નથી? એવી ચર્ચા સાંભળવા….