ટી-20 વિશ્વ કપ માટે ટીમનું એલાન
અક્ષર પટેલને
મળી ઉપકૅપ્ટનની જવાબદારી, રિંકુ સિંહની વાપસી
નવી દિલ્હી, તા.
20 : આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2026 માટે ભારતીય ટીમનું એલાન થઈ ચૂક્યું છે. ટૂર્નામેન્ટમાં
ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. જ્યારે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા
શુભમન ગિલને ટીમમાં સામેલ…..