• મંગળવાર, 14 મે, 2024

ઉગ્રવાદી હુમલામાં બે જવાન શહીદ

મણિપુરમાં મૈતેઈ ગામમાં સેન્ટ્રલ ફોર્સની ચોકી પર બૉમ્બ ફેંકાયા

ઇમ્ફાલ, તા. 27 : મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાયણસેના વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા તેમજ બે જવાન ઘાયલ થયા છે. મૃતક જવાનોની ઓળખ  એન સાકાર અને અરૂપ સૈની...