• મંગળવાર, 14 મે, 2024

`જય ભવાની' અંગે પુનર્વિચાર કરવાની શિવસેનાની અરજી ફગાવાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : ચૂંટણી પંચે શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે) ચૂંટણી પ્રચારગીતમાંના ધાર્મિક શબ્દો અંગે વાંધો ઉઠાવ્યો છે. બાબતે પુનર્વિચાર કરવા માટે શિવસેનાએઁ અરજી કરી હતી. પરંતુ રાજ્યના કેન્દ્રીય ચૂંટણી પંચની માધ્યમ પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિએ અરજી ફગાવી દીધી હોવાનું....