અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : ચૂંટણી પંચે શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે) ચૂંટણી પ્રચારગીતમાંના ધાર્મિક શબ્દો અંગે વાંધો ઉઠાવ્યો છે. આ બાબતે પુનર્વિચાર કરવા માટે શિવસેનાએઁ અરજી કરી હતી. પરંતુ રાજ્યના કેન્દ્રીય ચૂંટણી પંચની માધ્યમ પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિએ આ અરજી ફગાવી દીધી હોવાનું....