પશ્ચિમ રેલવે 15મી મે સુધીમાં નવી એસી લોકલ મેળવશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : પશ્ચિમ રેલવેના મુસાફરોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. ગોરેગામથી કાંદિવલી સુધીની છઠ્ઠી લાઇન જૂન સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે. વધુમાં, પશ્ચિમ રેલવે બીજી એસી લોકલ મેળવવા પ્રયત્નશીલ છે જેનાથી મુસાફરોને ગરમીથી છુટકારો....