• મંગળવાર, 14 મે, 2024

કાંદિવલી સુધીની છઠ્ઠી લાઇન જૂન સુધીમાં તૈયાર થઈ જશે

પશ્ચિમ રેલવે 15મી મે સુધીમાં નવી એસી લોકલ મેળવશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 27 : પશ્ચિમ રેલવેના મુસાફરોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. ગોરેગામથી કાંદિવલી સુધીની છઠ્ઠી લાઇન જૂન સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે. વધુમાં, પશ્ચિમ રેલવે બીજી એસી લોકલ મેળવવા પ્રયત્નશીલ છે જેનાથી મુસાફરોને ગરમીથી છુટકારો....