સિંધુ જળ સમજૂતી
નવી દિલ્હી, તા. 3 : સિંધુ જળ સમજૂતિ રદ કર્યા બાદ ભારત સરકારના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીયાદ અને અપીલ કર્યા છતા પણ પાકિસ્તાનને કોઈ રાહત મળી શકી નથી. હકીકતમાં વિશ્વ બેંકની ભૂમિકા માત્ર મધ્યસ્થતા અને સુચનો આપવા સુધી જ સીમિત છે. અન્ય સ્તરે મામલો લઈ જવામાં પણ સમય લાગી.....