• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

રાજ્યનાં જળાશયોમાં પાણીપુરવઠો સંતોષજનક : જળ સંપદા વિભાગ

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં ઉષ્ણતામાનનો પારો ઊંચે ચડી રહ્યો છે એ સાથે રાજ્યમાં ઘણી જગ્યાએ પાણીની સમસ્યા ગંભીર બની છે. જોકે, રાજ્યના તમામ મોટા જળાશયોમાં પાણીનો જથ્થો સંતોષજનક હોવાનું જળ સંપદા વિભાગની વેબસાઈટ પર જણાવાયું છે. રાજ્યના જળાશયોમાં 42 ટકા પાણી.....